જવાહરલાલ નહેરુ એ કહ્યું હતું કે ત્રિરંગાના રંગો કોઈ સંપ્રદાયના પ્રતીક નથી પરંતુ…

જવાહરલાલ નહેરુ એ કહ્યું હતું કે ત્રિરંગાના રંગો કોઈ સંપ્રદાયના પ્રતીક નથી પરંતુ…

ત્રિરંગાનો ભગવો હિંદુઓનું પ્રતીક અને લીલો રંગ મુસ્લિમોનું પ્રતીક નથી. બંધારણ સભામાં નહેરુએ રંગોનો સાચો અર્થ જણાવ્યો હતો. 22 જુલાઈ 1947ના રોજ, સ્વતંત્રતાની તારીખના માત્ર ત્રણ અઠવાડિયા પહેલા, જવાહરલાલ નેહરુએ બંધારણ સભામાં રાષ્ટ્રધ્વજનો પ્રસ્તાવ મૂક્યો હતો. નેહરુ માટે...